૧૪ ડિસેમ્બર સોમવતી અમાસ નાં દિવસે બની રહ્યો છે આ વિશેષ સંયોગ, આ ૩ રાશિનાં જાતકો પર પડશે તેનો શુભ પ્રભાવ

૧૪ ડિસેમ્બર સોમવતી અમાસ નાં દિવસે બની રહ્યો છે આ વિશેષ સંયોગ, આ ૩ રાશિનાં  જાતકો પર પડશે તેનો શુભ પ્રભાવ

૧૪ ડિસેમ્બર સોમવતી અમાસન નાં દિવસે વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રન નાં જાણકારો અનુસાર કહેવામાં આવે છે કે, સોમવતી અમાસનાં વર્ષમાં બે થી ત્રણ વાર જ આવે છે. આ દિવસે સોમવાર હોવાના લીધે સોમવતી અમાસ નો સંયોગ બની રહ્યો છે. ૨૦૨૦ માં ૩ સોમવતી અમાસ હતી. આ પહેલા ૨૦ જુલાઈ અને ૨૩ માર્ચે પણ સોમવતી અમાસનો સંયોગ બન્યો હતો.જ્યોતિષ નાં મત મુજબ આ વર્ષે વરસની આ છેલ્લી અમાસ નાં દિવસે વિશેષ સંયોગ બની રહ્યો છે. તેથી ૧૨ રાશિઓ પર તેનો શુભ અને અશુભ પ્રભાવ પડશે. આખરે કઈ રાશિના જાતકો ને તેનો લાભ મળશે ચાલો જાણીએ તે રાશિઓ વિશે

મેષ રાશિ

મેષ રાશિનાં લોકો પર આ વિશેષ સંયોગ નો ખૂબ સારો પ્રભાવ પડશે. આર્થિક સ્થિતિ માં સુધારો આવવાની સંભાવના છે. પરિવારમાં ચાલતી કોઈ પરેશાની દૂર થશે. માનસિક શાંતિ રહેશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે.

કન્યા રાશિ

કન્યા રાશિનાં જાતકો પર આ વિશેષ સંયોગ નો ખૂબ સારો પ્રભાવ જોવા મળશે. તેનાં  અંગત જીવનની સમસ્યાઓનું સમાધાન થશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે ધન સંબંધી બાબતમાં ફાયદો મળવાની સંભાવના છે. વ્યાપાર નો વિસ્તાર થઈ શકશે સાથે જ આવકમાં પણ વૃદ્ધિ થશે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે. વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે. માનસિક ચિંતાઓ દૂર થશે. બાળકોની પ્રગતિ ના સારા સમાચાર મળવાની સંભાવના છે તેનાથી ઘર પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિનાં લોકોને રોકાણ સંબંધી બાબતોમાં ખૂબ જ ફાયદો થશે. તમારી કોઈ અધુરી મનોકામના પૂર્ણ થશે. તમને અગાઉ થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશો. વેપારી ને વિશેષ ધન લાભ મળવાની સંભાવના છે. તમારા કાર્યમાં તમારું ધ્યાન કેન્દ્રિત થી શકશે. નોકરિયાત વર્ગનાં કાર્યોની પ્રશંસા થશે. ઘણા લાંબા સમયથી રોકાયેલી યોજના પૂર્ણ થશે જેના લીધે તમારા મન માં હર્ષ રહેશે. પરિવાર ની જરૂરિયાતો  પૂરી કરી શકશો. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *