દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે બ્લડ ફ્લુ, જાણો તેનાં લક્ષણો ઈલાજ અને બચાવ વિશે

કોરોના વાયરસ ની સમસ્યા હજી સુધી પણ છે તેની વચ્ચે એક બીજી બીમારી એ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ભારતમાં બ્લડ ફ્લુ ખૂબ જ તેજીથી વધી રહ્યો છે. તેને જોતા મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, બ્લડ ફ્લુ ઇવિયન ઇફ્લુંય્જા ના કારણે થાય છે. જે પક્ષીઓ પક્ષીઓ જાનવરો અને માનવી માટે પણ ખૂબ જ ખતરનાક છે. બ્લડ ફ્લુ સંક્રમિત પક્ષીઓ નાં સંપર્કમાં આવવાથી બીજા જાનવર અને વ્યક્તિમાં સંક્રમણ થાય છે. જણાવી દઈએ કે ખતરનાક વાઈરસની લપેટમાં આવવાથી જીવ પણ જઈ શકે છે. તો આવો જાણીએ બ્લડ ફ્લૂનાં લક્ષણ,બચાવ અને ઇલાજ વિશે
બ્લડ ફ્લૂ નાં લક્ષણો
જો તમને કફ, ડાયેરિયા, તાવ, માથાનો દુખાવો, ગળામાં ખરાશ અથવા શ્વાસ સાથે જોડાયેલ સમસ્યાઓ હોય તો બ્લડ ફ્લુ નું સ્પષ્ટ લક્ષણ છે. એમાં તમારા ડૉક્ટરનો તુરંતજ સંપર્ક કરવો.આમ તો બ્લડ ફ્લુ ધણા પ્રકાર નાં હોય છે. પરંતુ એચ ૫ એન ૧ એવા ઇવીય્ન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે જે વ્યક્તિઓને પણ સંક્રમિત કરે છે. જણાવી દઈએ કે, આ વાયરસ પહેલા વર્ષ ૧૯૯૭ માં હોંગકોંગ થી મળ્યો હતો. આ સમયે બ્લડ ફ્લુ પ્રલોટી ફરમ સાથે જોડવામાં આવ્યું હતું એવું એટલા માટે કારણ કે, એચ ૫ એન ૧ પ્રાકૃતિક રૂપથી પક્ષીઓમાં જોવા મળતું વાયરસ છે. જે પાળતું મરઘી માં સરળતાથી ફેલાય છે. બ્લડ ફ્લુ થી સંક્રમિત પક્ષી નાં મળ, મોઢું, આંખો માંથી નીકળતા પાણીનાં સંપર્કમાં આવવાથી થાય છે. શેકેલ માંસ કે ઈંડા ખાવાથી બ્લડ ફ્લુ ફેલાતો નથી.
બ્લડ ફ્લુ નું જોખમ
એચ ૫ એન ૧ લાંબા સમય સુધી જીવિત રહે છે. એવામાં દૂષિત પક્ષી નાં સંપર્કમાં આવવું સંક્રમણ થઈ શકે છે. બ્લડ ફ્લુ નું સૌથી વધારે જોખમ મરઘી પાલન કરતા લોકોને રહે છે.આ ઉપરાંત એ લોકોને રહે છે જે સંક્રમિત જગ્યા પર જાય છે. અથવા સંક્રમિત પક્ષી નાં સંપર્ક માં આવે છે. સાથે જ કાચું કાચી મરધી ખાઈ છે.
ઈલાજ
અલગ-અલગ પ્રકાર નાં બ્લડ ફ્લુ નો ઈલાજ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જોકે મુખ્યત્વે તો દર્દીને એન્ટિવાયરસ દવા આપવામાં આવે છે. જણાવી દઈએ કે બ્લડ ફ્લુ નાં ના લક્ષણો દેખાય તરતજ ૪૮ કલાકની અંદર દવા દેવામાં ન આવે તો દર્દીનો જીવ પણ જઈ શકે છે. દર્દીને જ નહિ પરંતુ ઘરમાં તેનાં સંપર્કમાં આવનાર દરેક સભ્યોને દવા આપવી જરૂરી છે. ભલે તેને બ્લડ ફ્લુ નાં કોઈ લક્ષણ હોય નહીં.બ્લડ ફ્લુ નાં બચાવ માટે ખુલ્લા બજારમાં જવાથી બચવું અને સંક્રમિત પક્ષીઓનાં સંપર્કમાં આવવું નહીં સાથે જ ચિકન કે ઈંડા કાચા ખાવા નહિ આ ઉપરાંત સમય સમય પર હાથ ધોતા રહેવું.