મીડિયા ની સામે જયા બચ્ચન ની આ વાત નાં કારણે નારાજ થઈ હતી એશ્વર્યા, દરેક ઘર ની સાસુ માં આ અભાવ હોય છે

મીડિયા ની સામે જયા બચ્ચન ની આ વાત નાં કારણે નારાજ થઈ હતી એશ્વર્યા, દરેક ઘર ની સાસુ માં આ અભાવ હોય છે

એશ્વર્યા રાય અને જયા બચ્ચન બોલિવૂડ ની પ્રખ્યાત સાસુ વહુ ની જોડી છે. તેઓ એક સાથે ઘણીવાર જાહેર સ્થળે જોવા મળ્યા છે. તેમની વચ્ચે ટ્યુનિંગ ને લઈને ઘણી વાતો ઇન્ડસ્ટ્રીમાં થતી રહે છે. એવું કહેવામાં આવે છે કે એશ્વર્યા શાંત સ્વભાવની છે. જ્યારે જયા બચ્ચન ગુસ્સા વાળા સ્વભાવ નાં છે. જોકે જયા બચ્ચન નાં ગુસ્સા થી ઘણા લોકો વાકેફ છે. અનેકવાર તેઓ મીડિયા પર ગુસ્સો કરતા જોવા મળે છે. જ્યારે બીજી તરફ એશ્વર્યા બધા સાથે ખૂબ નમ્રતા થી વર્તન કરે છે. આવી સ્થિતિ માં એક ક્ષણ એવો હતો જ્યારે એશ્વર્યા તેની સાસુ જયા થી ખુબ જ ગુસ્સે થયા.હકીકત માં એક ઇન્ટરવ્યૂ માં ઈન્ટરવ્યું દરમ્યાન રિપોર્ટરે એશ્વર્યા ને એશ કહીને બોલાવી હતી. ઈન્ડસ્ટ્રીમાં એશ્વર્યા નું નીક નેઈમ એશ ખૂબ પ્રખ્યાત છે. જોકે અશ્વર્યા ની સાસુ એટલે કે જયા બચ્ચન ને રિપોર્ટર નું એશ કહેવાનું પસંદ નહોતું. તેઓ તે રિપોર્ટર પર ખૂબ ગુસ્સે પણ થયા હતા. આ દરમિયાન એશ્વર્યા ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી.

Advertisement

કેટલાક અહેવાલો માં દાવો કરવામાં આવેછે કે એશ્વર્યા ને જયાં બચ્ચન નું  રિપોર્ટર પર આ રીતે ગુસ્સે થવું પસંદ આવ્યું ન હતું. જેના લીધે તે લાંબા સમય સુધી તેની સાસુ થી નારાજ હતા. આ સિવાય એક સમાચાર અનુસાર એ વાત પણ બહાર આવી હતી કે, એશ્વર્યા ને જયા નું વારંવાર તેની જિંદગી માં દખલ કરવું પસંદ નથી. જોકે પાછળથી આ સમાચાર માત્ર એક અફવા જ હતા. જોકે સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી વહુને પોતાની સાસુ નું વારંવાર દખલ કરવું પસંદ આવતું નથી. ચાલો જાણીએ કઈ વાત નાં લીધે સાસુ અને વહુ નાં સંબંધ માં તણાવ ઉભો થાય છે.

પતિ-પત્ની નાં અંગત પ્રશ્નો

પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને ઝઘડાઓ બંને ખૂબ જ સામાન્ય છે. આ રીત નાં ઝઘડા ઓ તેઓ  સમય પર હેન્ડલ કરી લેતા હોય છે. સાસુ વારંવાર તેમાં વચ્ચે આવીને સલાહ આપે છે તો વહ ને ગુસ્સો આવી જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે સાસુ ને હંમેશા તેમનો પુત્ર સાચો અને વહુ ને ખોટી સમજે  છે. ઘણી સાસુ દરેક પરિસ્થિતિ માં તેમના પુત્ર ની તરફેણ કરતાં જોવા મળે છે. સાસુ જ્યારે આ રીતે દખલ કરેછે ત્યારે ઘણીવાર પ્રશ્ન ખૂબ જ જટિલ બની જાય છે.

બાળકો અને પરિવાર સંબંધિત નિર્ણય

સાસુ અને વહુ નાં વિચારો માં ખૂબ જ તફાવત હોય છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે બંને નાં મંતવ્ય સરખા હોય. આજ કારણ નાં લીધે જ્યારે સાસુ પરિવાર અથવા બાળકો ને લગતા નિર્ણય લે છે. ત્યારે વહુ ને તે ગમતું નથી તે તેના પરિવાર ને તેનાં રીતે ચલાવવાનું પસંદ કરે છે. આ રીતે સાસુ નું દખલ દેવું ઝઘડાઓ ને જન્મ આપે છે.

નોકરી અને ઘરકામ

વહુ ને કેવી નોકરી કરવી જોઇએ, કયારે ઘરે આવવું જોઈએ, ઘરમાં કયું કામ કઈ રીતે કયા સમયે કરવું જોઈએ આ બધી બાબતો માં દરેક સાસુ અવશ્ય દખલ દે છે. જોકે વહુ ને  સાસુ ની આ વાત  પસંદ  આવતી નથી. તે પોતાનું કામ પોતાની રીતે કરવાનું પસંદ કરે છે.

સેલરી નો હિસાબ

 

સાસુ ઈચ્છે છે કે તેના પુત્ર ની આવક અને ઘર નાં ખર્ચ  પોતાનાં હાથ પર રહે. જ્યારે વહુ  એવું ઈચ્છે છે કે પતિનો પગાર તેના હાથમાં હોય, પૈસા તેનાં અનુસાર ખર્ચ કરવા માગતી હોય છે. આ બધી બાબતો ને લઈને સાસુ-વહુ વચ્ચે તણાવ ઊભો થાય છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *